06 Aug 2020

साध्वी याकिनी महत्तरा

  • Posted By : Jainism Courses

क्षमा सर्व गुणों की खान है । जानिए कैसे क्षमा गुण से 1444 ग्रंथों की रचना हुई ? और कैसे एक साध्वी ने साधु की माता की भूमिका निभाई ?

05 Aug 2020

साध्वी तरंगवती

  • Posted By : Jainism Courses

कैसे एक चक्रवाकी पक्षी को अगले भव में वैराग्य हुआ ? पढ़िए यह रोचक कथा

21 Jun 2020

ચાર જાદુઈ દરવાજા...

  • Posted By : Jainism Courses

ચાર જાદુઈ દરવાજા... "ધનવાન બનવાના કિમિયા..." "રાતોરાત કરોડપતિ બનો..." "પૈસાદાર કેવી રીતે બની શકાય...?" આવા ટાઇટલવાળા પુસ્તકોનું બજારમાં ઘૂમ વેચાણ ચાલે છેે. બીજા ધનપતિ થાય કે ન થાય આવા પુસ્તકોના લેખકો અને પ્રકાશકોતિો ધનવાન થઈ જાય છેે.

20 Jun 2020

LOCKDOWN: આશીર્વાદ કે અભિશાપ?

  • Posted By : Jainism Courses

કોરોનાનો આતંક વિશ્વભરમાં વ્યાપ્યો છેેે. તેનો કેર અને જોર ઘટવાનું નામ નથી લેતા. દુનિયાભરના દેશો તેનો વ્યાપ વધે નહીં તે માટે ખૂબ Precautions લઇ રહ્યા છેે. હજુ સુધી કોરોનાની કોઈ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ શોધાઇ નથી. તેથી Precautions નું મહત્વ ઘણું છેે.

19 Jun 2020

LOCKDOWN: આશીર્વાદ કે અભિશાપ?

  • Posted By : Jainism Courses

સ્વાસ્થ્યની આધારશીલા... હાર્ટ … દરેક માણસને સ્વાસ્થ્ય ગમે છે. સ્વસ્થ રહેવાનું કોને ન ગમે? સ્વાસ્થ્ય શબ્દ સામાન્ય રીતે શરીર સાથે જોડાયેલો છ. પરંતુ માત્ર શારીરિક સ્વાસ્થ્યથી જ માણસને સંતોષ કે સુખનો અનુભવ નથી થતો. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ હોવું જરૂરી છ. આરોગ્ય સારું હોય પણ શાંતિ, સ...